દેશ-વિદેશ
News of Tuesday, 16th April 2019

પાકિસ્તાનમાં વરસાદના કારણે 7 લોકોના મોત

નવી દિલ્હી:પાકિસ્તાનના ઉત્તરી પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સોમવારના રોજ વરસાદની બે ઘટનાઓમાં એક મહિલા સહીત ઓછામાં ઓછા સાત લોકોના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે ચિત્રાલ જિલ્લામાં ભૂસખલનના કારણે એક મહિલા સહીત ઓછામાં ઓછા ત્રણ લોકોના જીવ ચાલ્યા ગયા છે. પોલીસ અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ આ ઘટના ડેનિન ગામમાં પહાડી વિસ્તારમાં બની હતી.

(6:41 pm IST)