દેશ-વિદેશ
News of Monday, 15th April 2019

અસાંજએ અમારા દુતાવાસને જાસુસી કેન્દ્ર સમજી ઉપયોગ કર્યો : ઇકવાડોર

ઇકવાડોરના રાષ્ટ્રપતિ લેનિન મોરેનોએ કહ્યું છે કે વિકીબીકસ ના સંસ્થાપક જુલિયન અસાંજએ વારંવાર પોતાની શરણની પરિસ્થિતિઓનુ ઉલ્લંઘન કર્યુ અને લંડનમા આવેલ ઇકવાડોર દૂતાવાસને જાસુસી કેન્દ્ર તરીકે ઉપયોગ કરવાની કોશિષ કરી. એમણે કહ્યું આ દુર્ભાગ્યપૂર્ણ છે કે અમારા ક્ષ્ેાત્રથી બીજા દેશોના મામલામા દખલ કરવા માટે સુવિધાઓ આપવામાં આવી

 

(12:08 am IST)