News of Saturday, 16th March 2019
પ્રાચીન ઈંડા ખોલશે ડાયનાસોરની ઉત્તપત્તિનું રહસ્ય
નવી દિલ્હી: ધરતીના વિશાળકાય જીવ ડાયનાસોરને વિલુપ્ત થયાને ભલે લાંબો સમય પસાર થઇ ગયો હોય પરંતુ આજે પણ વૈજ્ઞાનિકથી લઈને સમાન માનવી સુધી કૌતૂહલનો એ વિષય બની ગયો છે આ જીવની ઉત્તપત્તિથી લઈને અંત સુધીની વાતને જાણવાં માટે દુનિયા આખીમાં વૈજ્ઞાનિક અભ્યાસ કરી ચુક્યા છે એ પછી પણ તેની ઉત્તપત્તિ,વિકાસ અને અંતનું કોઈ ચોક્કસ પ્રમાણ ઉપલબ્ધ નથી આ દેશીમાં વૈગ્નાનિકાઓએ એક નવી આશા કરી છે તેમનું માનવું છે કે પ્રાચીનતમ ઈંડાના કારણે ડાયનાસોરની ઉતપતી અને તેના વિકાસ ક્રમની વાતને આસાનીથી જાણી શકાશે.
(6:54 pm IST)