News of Thursday, 15th August 2019
તંજાનિયામાં વિસ્ફોટના કારણે મ્રુતકઆંક વધીને 82એ પહોંચ્યો
નવી દિલ્હી: પૂર્વી તંજાનિયામાં તેલ ટેન્કરમાં થયેલ વિસ્ફોટના કારણે 6 વધુ લોકો મોતને ભેટ્યા છે અને આ કારણોસર મ્રુતકઆંક વધીને 82એ પહોંચી ગયો છે પૂર્વી આફ્રિકી દેશની પ્રમુખ હોસ્પિટલ સુવિધાના એક અધિકારીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત વધુ લોકોમાં 6 લોકો મોતને ભેટ્યા છે અને મ્રુતકઆંક 82એ પહોંચી ગયો છે.
(6:06 pm IST)