દેશ-વિદેશ
News of Thursday, 15th August 2019

તંજાનિયામાં વિસ્ફોટના કારણે મ્રુતકઆંક વધીને 82એ પહોંચ્યો

નવી દિલ્હી: પૂર્વી તંજાનિયામાં તેલ ટેન્કરમાં થયેલ વિસ્ફોટના કારણે 6 વધુ લોકો મોતને ભેટ્યા છે અને કારણોસર મ્રુતકઆંક વધીને 82 પહોંચી ગયો છે પૂર્વી આફ્રિકી દેશની પ્રમુખ હોસ્પિટલ સુવિધાના એક અધિકારીએ આપેલ માહિતી મુજબ જાણવામાં  આવી રહ્યું છે કે હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત વધુ લોકોમાં 6 લોકો મોતને ભેટ્યા છે અને મ્રુતકઆંક 82 પહોંચી ગયો છે.

(6:06 pm IST)