દેશ-વિદેશ
News of Thursday, 15th August 2019

પાકિસ્તાને પોતાના બે પાયલોટને આપશે સૈન્ય પુરસ્કાર

નવી દિલ્હી: પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરીફ અલ્વીએ  ઘોષણા કરી છે કે ફેબ્રુઆરીમાં ભારતની સાથે હવાઈ લડાઈમાં વીરતા દેખાડનાર વાયુ સેનાના બે અધિકારીઓને સૈન્ય પુરસ્કારથી સમ્માનિત કરવાની વાત જાહેર કરી છે. પાકિસ્તાની એરફોર્સના વિગ કમાંડર  મુહમ્મ્દ નોમાન અલીને સિતાર જુર્રત અને સ્કવૈડર્ન  લીડર હસન મહમુદ સીદીકી ને તમગા શુજાતથી પુરસ્કાર આપવામાં આવશે

(6:04 pm IST)