News of Saturday, 15th June 2019
ઇસ્ટર બોંબ ધડાકાના પ સંદિગ્ધ સાઉદી અરબથી પ્રત્યાર્પિત કરી શ્રીલંકા લાવવામા આવ્યા
ર૧ એપ્રિલના ઇસ્ટરના અવસર પર કોલંબોમાં થયેલ શ્રેણીબધ્ધ બોંબ ધડાકાના પ સંદિગ્ધોને સાઉદી અરબથી પ્રત્યાપર્ણ પછી શ્રીલંકા લાવવામા આવ્યા છે. પોલીસના મુતાબિક આ સંદિગ્ધોમાંથી એક મોહમદ મિલ્હાન આતંકી સંગઠન નેશનલ તોહીદ જમાત (એનટીજે ) નો વરિષ્ઠ નેતા છે. શ્રીલંકા સરકારએ આ આતંકી સંગઠનને ધમાકા માટે જવાબદાર ગણાવ્યા છે.
(11:11 pm IST)