દેશ-વિદેશ
News of Saturday, 15th June 2019

ભારતે 200 સિખ શ્રદ્ધાળુઓને લઇને જતી પાકિસ્તાની ટ્રેનને રોકી દીધી

નવી દિલ્હી: ભારતે પાકિસ્તાનની ટ્રેનને ભારતમાં ઘૂસવાની અનુમતિ આપી નથી ટ્રેન ભારથી  200 સિખ શ્રદ્ધાળુઓને લઇને જવાની તૈયારી કરી હતી શ્રદ્ધાળુઓ શુક્રવારના રોજ જોર મેળામાં જતા હતા. પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો અને ધાર્મિક સ્થળોની ઘટનામાં જોનાર સરકારી સંસ્થા ઇવેક્યુ ટ્રસ્ટ  પ્રોપર્ટી બોર્ડના પ્રવક્તાએ પાકિસ્તાનના શ્રદ્ધાળુઓને વિઝા આપ્યા હતા.

(5:57 pm IST)