દેશ-વિદેશ
News of Friday, 15th March 2019

ઇથિયોપિયન એર લાઇન્સ સાથે મીટીંગ છોડી ચાલ્યા ગયા ક્રેશ પિડીતોના પરિજનો

ઇથિયોપીયન એર લાઇન્સ ક્રેશના મૃતકોના પરજિન ગુરૃવારના એરલાઇન સાથે મીટીંગ છોડી ચાલ્યા ગયા. પરિજનોની ફરિયાદ હતી કે એમને સમયસર સૂચના આપવામા આવી ન હતી. દુર્ધટનામા એક રીશ્તેદારને ગુમાવનાર યમનની એક મહિલાએ કહ્યું એમણે અમને શબો અને ક્રેશના કારણોનો રીપોર્ટ આપવા માટે બોલાવેલ પણ કોઇ જાણકારી આપી નહી.

(10:51 pm IST)