દેશ-વિદેશ
News of Friday, 15th March 2019

વાયુ પ્રદૂષણના કારણે ડાયાબિટીઝના દર્દીઓમાં વધારો: સંશોધન

નવી દિલ્હી: વાયુ પ્રદૂષણના કારણે ડાયાબિટીઝનો ભય વધી રહ્યો છે ચીનમાં તાજેતરમાં થયેલ એક સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વાયુ પ્રદૂષણ ને ડાયાબીટિઝની  સાથે સીધો સંબંધ છે એક ક્યુબીકમિટર વાયુની માત્રામાં જયારે પીએમ 2.5ની માત્ર 10 માઇક્રોગ્રામ વધી જાય છે તો એવી હવામાં શ્વાસ લેવાથી લોકોમાં ડાયાબિટીઝનો ભય 16 ટકા વધી જાય છે.

(6:19 pm IST)