દેશ-વિદેશ
News of Thursday, 15th February 2018

આ દેશમાં ઉંદર મારવા પર લોકોને થઇ શકે છે સજા

નવી દિલ્હી: કેનેડા ખુબજ સુંદર દેશ છે અને તેને મીની પંજાબના નામથી પણ ઓળખવામાં આવે છે ભારતના ઘણા બધા લોકો આ દેશમાં જઈને વસવાટ કરી ચુક્યા છે કહેવાય છે કે કેનેડામાં દર વર્ષે બીજા દેશોમાંથી 30000થી પણ વધુ લોકો આવીને વસવાટ કરે છે પરંતુ આ દેશની ખાસિયત એ છે કે અહીંયા રહીને જો કોઈ ઉંદરને મારે કે તેનો શિકાર કરે તો તેને સજા કરવામાં આવે છે આ દેશની સારી વાતની સાથે સાથે આ નબળી વાત પણ છે અહીંયાના લોકોને ઉંદરને મારવાનો અધિકાર નથી.

(5:52 pm IST)