News of Monday, 14th October 2019
ઇન્ડોનેશિયાના સમુદ્ર કિનારા પર ફસાયેલી મળી ૧૭ પાયલટ વ્હેલઃ ૭ ના મોત થયા
ઇન્ડોનેશિયાના સમુદ્ર કિનારા પર ૧૭ પાયલટ વ્હેલ ફસાયેલી મળી જેમાંથી ૭ ના મોત થયા છે.
જયારે સ્થાનીક નાગરિકો દ્વારા ચલાવવામાં આવેલ બચાવ કામગીરી લઇને ૧૦ વ્હેલોને પરત સમુદ્રમાં મોકલી આપવામાં આવી જે લગભગ ૩-૪ મીટર લાંબી હતી.
મૃત વ્હેલોમાંથી ૬ ને સ્થાનીક પરંપરા અનુસાર દફનાવવામાં આવી. ૧ વ્હેલનો માંસ ખાવા માટે પ્રયોગ કરવામાં આવ્યો.
(11:15 pm IST)