દેશ-વિદેશ
News of Friday, 14th September 2018

જાણો આ અનોખા રિવાજ વિષે

નવી દિલ્હી:આપ જાણતા હશો કે, વ્યક્તિના મૃત્યુ બાદ જ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે, દક્ષિણ કોરિયાના સિયોલમાં એક એવું સેન્ટર છે જ્યા લોકો પોતાના મરણ પહેલા જ અંતિમ સંસ્કાર કરાવે છે. આમ કરવા પાછળ અહીંના લોકોની માન્યતા છે કે, આવું કરવાથી જિંદગીને સકારાત્મક રીતે જોવાની ધારણા જાગે છે. તેમજ મોતનો ભય રહેતો નથી. અને  આ કારણોસર અહીંયાના  લોકો પોતાના મૃત્યુ પહેલાજ અંતિમ સંસ્કાર કરી નાખે છે.

(4:50 pm IST)