News of Wednesday, 14th August 2019
અદાલતે એરપોર્ટથી પ્રદર્શકારીઓને હટાવવાનો આદેશ આપ્યો
નવી દિલ્હી: હોંગકોંગની એક અદાલતે એરપોર્ટ પરથી પ્રદર્શનકરીઓને હટાવવાનો આદેશ આપ્યો છે. એક સ્થાનિક સમાચાર એજન્સીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મંગળવારના રોજ એરપોર્ટ પર કરવામાં આવેલ હુમલા પછી અદાલતે આ નિર્ણય આપીને પ્રદર્શનકારીઓને હટાવવાનો આદેશ આપ્યો છે.
(6:30 pm IST)