દેશ-વિદેશ
News of Wednesday, 14th August 2019

ભીષણ ગરમી અને લૂના કારણોસર 23ના મોત

નવી દિલ્હી: જાપાનમાં ભીષણ ગરમી અને લૂ  ના કારણોસર છેલ્લા એક અઠવાડિયાની અંદર ઓછામાં ઓછા 23 લોકો મોતને ભેટ્યા છે તેમજ 12 હજારથી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની નોબત આવી છે અગ્નિમિશન વિભાગે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વિભાગે પાંચથી 11 ઓગસ્ટ સુધીમાં સંગ્રહિત ડેટા  આપવામાં આવ્યા હોવાના કારણોસર આ માલુમ પડી રહ્યું છે.

(6:31 pm IST)