દેશ-વિદેશ
News of Tuesday, 14th July 2020

થાઈલેન્ડમાં કઠપૂતળીનો પણ તાવ માપવામાં આવે છે

નવી દિલ્હી: થાઇલેન્ડના એરાવન મંદિરમાં પરંપરાગત રીતે કઠપૂતળી દ્વારા રામલીલા ભજવાઇ રહી હતી ત્યારે તમામ લોકોનું સ્ક્રીનિંગ થતું હતું. એવા સમયે સિકયોરિટીવાળાએ કઠપૂતળીના બનેલા હનુમાનજીનું પણ ડિજિટલ થર્મોમીટરથી ટેમ્પરેચર માપવાનું નાટક કર્યું હતું.

(6:13 pm IST)