દેશ-વિદેશ
News of Wednesday, 14th March 2018

શ્રીલંકામાં પર્યટક વિઝા પર કામ કરી રહેલ 23 ભારતીયોની ધરપકડ

નવી દિલ્હી: શ્રીલંકામાં પર્યટક વિઝા  પર કહેવાતી રીતે કામ કરવાની વાતને લઈને 23ભારતીય નાગરોકોની આજ ધરપકડ કરવામાં આવી છે સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આવ્રજન અને આપ્રવાસ વિભાગે જણાવ્યું કે ધરપકડ કરવામાં આવેલ 9 શંકાસ્પદ લોકો જ્યોતિષનું કામ કરી રહ્યા હતા જયારે અન્ય નવ કપડાં વેચવાનું કામ કરતા હતા.તેમજ અન્ય પાંચ વધારાનું કામ કરી રહ્યા હતા મળતી માહિતી મુજબ આવ્રજન વિભાગે 23 ભારતીયોના પાસપોર્ટ જપ્ત કરી લેવાનું પગલું ભરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(8:38 pm IST)