News of Wednesday, 14th March 2018
યુએસ-બાંગ્લા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોની યાદમાં બાંગ્લાદેશ એક દિવસનો શોક વ્યક્ત કરશે
નવી દિલ્હી: નેપાળમાં થયેલ યુએસ-બાંગ્લા એરલાઇન વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોઇ યાદમાં બાંગ્લાદેશે ગુરુવારના રોજ એક દિવસો શોક રાખવાની વાત કરી છે.અધિકારીઓએ આ વાતની જાણકારી આપી છે.એક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુઅજ્બ બાંગ્લાદેશ મંત્રીમંડળના પ્રધાનમંત્રી શેખ હસીનાની સાથે વાતચીત દરમિયાન આજ રોજ આ નિર્ણય લેવામાં આવ્યો છે.આ દુર્ઘટનામાં લોકોના મોત નિપજ્યા છે.જેમાં બાંગ્લાદેશી છે.
(8:35 pm IST)