દેશ-વિદેશ
News of Wednesday, 14th March 2018

મોરીશસની રાષ્ટ્પતિએ ગોટાળાના મામલે રાજીનામુ આપવા પર ના કહી

નવી દિલ્હી: મોરીશશની રાષ્ટ્રપતિ અમીના ગુરિબ ફકીમે વિત્તીય ગોટાળાના મામલે પોતાનું આમ આવતા રાજીનામુ આપવાથી ના કહી દીધી છે.રાષ્ટ્રપતિ કાર્યાલયએ આજ રોજ આપેલ માહિતી દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે અમીનાએ આરોપનો સામનો કરવાનો નિર્ણય લીધો છે તેમને રાજીનામુ દેવાની વાત પર ના કહી દીધી છે.

(8:33 pm IST)