News of Wednesday, 14th March 2018
આ કારણોસર રોહીંગ્યા મુસ્લિમોએ જીવ ગુમાવ્યો હોવાનો યુએનએ કર્યો ખુલાસો
નવી દિલ્હી : મ્યાંમારમાં રોહીંગ્યા મુસ્લિમોના નરસંહારની તપાસ કરી રહેલ યુએનએ આ માટે ફેસબુકને જવાબદાર ગણાવ્યું છે યુએન હ્યુમન રાઇટ્સ એક્સપર્ટનું કહેવું છે કે ફેસબુકના કારણે મ્યાંમારમાં રોહીંગ્યા વિરુદ્ધ નફરત પેદા કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે હજુ સુધી ફેસબુકે આ વાતની આલોચના પર કોઈપણ પ્રકારનો જવાબ આપ્યો નથી.
(8:31 pm IST)