દેશ-વિદેશ
News of Wednesday, 13th November 2019

તિડના ઝુંડથી કરાચીને બચાવવા માટે પાક મંત્રીએ આપી એની બિરયાની ખાવાની સલાહ

     પાકિસ્‍તાની મંત્રી  મુહમ્‍મદ ઇસ્‍માઇલ રાહુએ સ્‍થાનીક લોકોને ઝુંડમા આવોલ તિડોના ટોળાથી કરાચીને બચાવવા માટે તીડોની બિરયાની ખાવાની સલાહ આપી છે.

     એમણે કહ્યું કે લોકોએ ગભરાવવું ન જોઇએ કારણ તીડોથી એમને કોઇ નુકસાન નથી પાકિસ્‍તાની અધિકારીઓના જણાવ્‍યા અનુસાર પ્રક્રિયાને લઇ  તીડ ઝુંડમા આવ્‍યા છે.

(10:36 pm IST)