News of Wednesday, 12th September 2018
અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલો
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની સીમાથી જોડાયેલ જલાલાબાદ નજીક મંગળવારના રોજ એક રેલી દરમ્યાન આત્મઘાતી હુમલાના કારણે ઓછામાં ઓછા 32 લોકોના મોત નિપજ્યા છે અને 120થી વધુ લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે કે અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જણાઈ રહ્યું છે કે નાગરહર પ્રાંતના ગવર્નર પ્રવક્તા અતાઉલ્લા ખોધાનીએ જણાવ્યું હતું કે હુમલામાં 32 લોકોના મોત નિપજ્યા છે અને 128 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે.
(5:22 pm IST)