દેશ-વિદેશ
News of Thursday, 13th June 2019

પેટની સમસ્યાને કારણે થઇ શકે છે ઘાતક બીમારી

નવી દિલ્હી: પેટની સમસ્યાને કારણે કેંસર થવાની સંભાવના રહે છે હાલમાં થયેલ એક સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પેટની ખરાબી સ્તન કેંસર થવામાં મહત્વનો ભાગ ભજવે છે અમેરિકી યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે પેટમાં આવતા બેક્ટેરિયામાં કોઈ પણ પ્રકારનો બદલાવ શરીર પર વ્યાપક અસર ઉભી કરે છે અને તે કારણોસર સ્તન કેન્સરની સંભાવના વધુ પડતી રહે છે એટલા માટે પેટના દર્દનો તાત્કાલિકમાં ઈલાજ કરાવવો ખુબજ જરૂરી છે.

 

(5:48 pm IST)