દેશ-વિદેશ
News of Friday, 12th October 2018

મિસ્ત્રએ ગિરિજાઘરોમાં હુમલાના મામલે 17ને મૃત્યુદંડની સુનવણી કરી

નવી દિલ્હી: મિસ્ત્રની એક અદાલતે ગિરિજાઘરો પર શૃંખબદ્ધ આતમઘાતી હુમલાને લઈને બૃહસ્પતિવાર 17 લોકોને મૃત્યુદંડની સજાની સુનવણી કર છે ઇસ્લામિક સ્ટેટે ડઝનો લોકોના જીવનો ભોગ લેનાર આતમઘાતી હુમલાની જવાબદારી લીધી છે ન્યાયિક સુરક્ષા અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અન્ય 19 લોકોને આજીવન કારાવાસ તથા 10ને 10-15 વર્ષની જેલની સજાની સુનવણી કરવામાં આવી છે.

(6:57 pm IST)