News of Saturday, 12th September 2020
કરાંચીમાં બિલ્ડિંગમાં આગ ભભુકતા અરેરાટી મચી જવા પામે: 4ના મૃત્યુ
નવી દિલ્હી:પાકિસ્તાનના કરાચી શહેરમાં આજ રોજ એક બિલ્ડિંગમાં આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી છે આ દુર્ઘટનામાં ચાર લોકોના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. આ ઘટનામાં ઘણાબધા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અંદર ફસાયેલ લોકોને રેસ્ક્યુ બહાર બચાવી લેવામાં આવ્યા છે. મૃતક લોકો એક જ પરિવારના ચાર સભ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.
(6:10 pm IST)