દેશ-વિદેશ
News of Tuesday, 12th February 2019

હંગેરીમાં વધારે બાળકો પેદા કરવા પર મહિલાઓને આજીવન આયકર નહી આપવાનો

હંગેરીના પ્રધાનમંત્રી વિકટર ઓરબાનએ દેશમાં જનસંખ્યા વધારવા માટે  યોજના રજૂ કરતા કહ્યું છે કે જે મહિલાઓને ચાર અથવા તેથી વધારે બાળકો હશે એમને જીવનભર આયકરમાં છૂટ મળશે. એમણે કહ્યું કે યુવાન જોડીને લગભગ રૂ. ર૬ લાખનું વ્યાજમુકત કર્જ આપવામાં આવશે અને એમને ત્રણ બાળકો થતા આ કર્જ માફ થઇ જશે.

(10:36 pm IST)