News of Friday, 11th January 2019
ર૭૭ યાત્રીઓની તબિયત ખરાબ થયા પછી પરત આવ્યુ કૈરિબિયન ક્રુજ
રોયલ કેરિબીયનના ક્રુજમા ર૭૭ યાત્રીઓ અને ક્રુ સદસ્યોની 'નોરોવાયરસ' ને કારણે તબીયત બગડયા પછી જહાજને એક દિવસ પહેલા જ પરત ફલોરિડા મોકલાયું ક્રુજ કંપનીના પ્રવકતાએ કહ્યુ અમન લાગ્યુ કે પરેશાન થવા કરતા બહેતર છે કે લોકો પહેલા જ પોતાના ઘરે પહોંીચ જાય. કંપનીએ કહ્યુ કે યાત્રીઓને પૂરેપુરૂ ભાડુ પરત આપવામાં આવશે.
(10:27 pm IST)