News of Friday, 11th January 2019
તમાલપત્ર દાંતને ચમકાવે છે
- આ પાવડર દ્વારા અઠવાડિયામાં બે વાર મંજન કરવાથી દાંતોની ચમક અને સફેરી કાયમ રહે છે.
- અનિદ્રની સમસ્યામાં તમાલપત્રના થોડા પાવડરને પાણીમાં મિકસ કરીને રાત્રે સૂતા પહેલા લો.
- તમાલપત્રના ૨-૩ પાનને અડધો કપ પાણી કે ચા માં ઉકાળીને પીવાથી શરદી ઉધરસમાં આરામ મળે છે.
- ડાયાબિટીઝ રોગમાં તેના પાનનો પાવડર એક મહિના સુધી પ્રયોગ કરવાથી રકતમાં ગ્લુકોઝ અને કોલેસ્ટ્રોલના સ્તરમાં કમી આવે છે.
- તેના ૧-૨ પાનને એક કપ પાણીમાં ઉકાળી લો. અડધુ રહ્યા પછી ઠંડુ થતા પીવાથી કોલેસ્ટ્રોલમાં સ્તરમાં કમી આવે છે. પણ તેનો ઉપયોગ કરવા દરમિયાન તળેલી વસ્તુઓ ન ખાશો.
- પેટમાં ઈફેકશન હોય તો તેજપાનને શાકભાજીમાં પ્રયોગ કરો.
(10:00 am IST)