દેશ-વિદેશ
News of Monday, 11th November 2019

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આતંકવાદીઓનો હુમલો: ઓછામાં ઓછા પાંચ પાકિસ્તાની સુરક્ષાકર્મીના મૃત્યુ

નવી દિલ્હી: પાકિસ્તાનન પંજાબ પ્રાંતમાં આતંક્વાદીઓદ્વારા એક વાહનને નિશાન બનાવીને કરવામાં આવેલ હુમલામાં ઓછામાં ઓછા પાંચ પાકિસ્તાની  સુરક્ષાકર્મીઓના મૃત્યુ થયા છે. એક સૂત્રોએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  રાજનપુર જિલ્લામાં અરબી તબબામાં રવિવારના રોજ મધ્ય રાત્રીએ આતંકવાદીઓએ વાહન પર ગોળીબારી કરી હતી જેમાં બે પોલીસ કર્મી તેમજ ખુફિયા વિભાગના એક અધિકારીના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે.

(6:33 pm IST)