News of Friday, 11th October 2019
ગ્લોબલ વોર્મિંગના કારણે બિલ ગેટ્સે ચિંતા જતાવી: પોતાની બુકની મદદથી લોકોને કરશે જાગૃત
નવી દિલ્હી: માઈક્રોસોફ્ટના સંસ્થાપક અને અમેરિકી માનવવિદ બિલ ગેટ્સે નવી પુસ્તકનો વિષય જળવાયું પરિવર્તન થશે બ્રિટેનના પ્રકાશન મંડળ અલેન લઈને જણાવ્યું છે કે ગેટ્સ આ પુસ્તકની મદદથી પર્યાવરણ સંબંધી સમસ્યાઓના સંભવ સમાધાનો વિષે ચાચા કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બિલ ગેટ્સે પર્યાવરણ અંગે ચિંતા જતાવી છે. હવે તે પોતાની આ પુસ્તકથી જલવાયુ પરિવર્તનથી કઈ રીતે આ સંકટને રોકી શકાય છે તે અને આશાવાદી ઉપયોગ જણાવશે અને તેમને આ બુકનો વિષય પણ એ જ રાખ્યો છે.
(6:28 pm IST)