News of Thursday, 11th October 2018
23 ઓક્ટોબરના થશે મહારાજા રણજીત સિંહના સોનાના તરકશની નીલામી
નવી દિલ્હી: પંજાબના પૂર્વ મહારાજ રણજિત સિંહ માટે બનાવવામાં આવળે સોનાના તાર અને રેશમથી મઢાવવામાં આવેલ ધનુષ અને તરકશ ભારતીય ખજાનાની એ વસ્તુઓમાં સામેલ થઇ ગયું છે જેને આ મહિનાના અંતમાં નીલામી કરવા માટે રજૂ કરવામાં આવશે ખુબજ સુંદર તરકશમાં બનાવવામાં આવેલ આ ધનુષ વિષે કહેવામાં આવે છે કે તેને સીખ યોદ્ધા મહારાણા રણજીત સિંહ માટે રસ્મિ અવસર પર પહેરવા માટે બનાવવામાં આવ્યું છે.તેને પંજાબના શેરના રૂપથી પણ ઓળખવામાં આવે છે.
(6:04 pm IST)