News of Wednesday, 11th September 2019
ISSપર વૈજ્ઞાનિકો માટે ભોજન-પાણી લઇ જવા માટે તૈયાર હતું રોકેટ: આ કારણોસર લોચીંગ સ્થગિત કરી દેવામાં આવ્યું
નવી દિલ્હી: જાપાનની અંતરિક્ષ એજન્સીએ બુધવારના રોજ તડકે તનેગાશીમાં દ્વીપ સ્થિત પોતાનું લોંન્ચ પૈડ નજીક આગના કારણે ખુબજ મહત્વનું રોકેટ લોન્ચિંગનો કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો હતો આ રોકેટ અંતરિક્ષમાં યાત્રીઓ માટે 5.3 ટન રસદ લઈને ઈંટરનેશનલ સ્પેસ સ્ટેશન જવાનું હતું।
આ એચ-2બી રોકેટને સ્થાનિક સમયાનુસાર લગભગ ત્રણ વાગ્યાને પાંચ મિનિટની આસપાસ લોન્ચ કરવાનું હતું આ રોકેટ જાપાનની અંતરિક્ષ એજન્સીના માલવાહક યાન કોયુનોટોરી-8 ને આઇએસએસ પર લઈને જવાનું હતું પરંતુ આગ લાગવાની ઘટનાથી આ રોકેટના લોન્ચિગને રદ કરી દેવામાં આવ્યું છે.
(6:32 pm IST)