દેશ-વિદેશ
News of Monday, 11th March 2019

શારજાહના મ્યુઝીયમમાં દિવ્યાંગ અને વૃદ્ધને મળી ફ્રીમાં એન્ટ્રી

નવી દિલ્હી: શારજહાંના મ્યુઝીયમમાં પ્રવેશ મેળવવા માટે હવે દિવ્યાંગ અને વૃદ્ધ વ્યક્તિઓને ટિકિટ  લેવાની જરૂર નથી આ નિર્ણય શારજાહ એગ્જીક્યુટીવ કાઉંસિલ દ્વારા મળી રહી છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ આ શ્રેણીમાં દર્શકો માટે પ્રવેશ એકદમ ફ્રી આપવામાં આવશે.શેખ અબ્દુલ્લા બિન સલેમ અલ કાઝમીએ આ સુવિધાનું એલાન કર્યું છે.

(5:44 pm IST)