દેશ-વિદેશ
News of Saturday, 9th November 2019

સીરિયામાં હિંસાના કારણે લાખો લોકોના જીવ જોખમમાં મુકાયા: સંયુક્ત રાષ્ટ્ર

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સીરિયામ સ્વાસ્થ્ય સેવાઓ  અને નિર્માણાધીન બિલ્ડીંગો પર દિવસે ને દિવસે થઇ રહેલ હુમલાના કારણે લાખો લોકોના જીવ મુશ્કેલીમાં મુકાયા છે.

           સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર ઉચ્ચાયુક્ત કાર્યાલયના દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વાત પર ગંભીર ચિંતા જણાઈ રહી છે સીરિયાના પૂર્વોત્તર અને પશ્ચિમોત્તર વિસ્તારમાં નવ ઓક્ટોબર પછી થયેલ હિંસામાં અત્યારસુધીમાં ઓછામાં ઓછા 92 લોકો મોતને ભેટ્યા છે. તેમજ અન્ય લોકોના જીવન પણ જોખમમાં મુકાઈ શકે છે તેવું માલુમ પડી રહ્યું છે.

(5:55 pm IST)