દેશ-વિદેશ
News of Saturday, 9th November 2019

ઇરાકમાં પ્રદર્શન દરમ્યાન 25 પ્રદર્શનકારીઓને મૃત્યુથી અરેરાટી

નવી દિલ્હી: ઇરાકના માનવાધિકાર આયોગે શુક્રવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ત્રણ નવેંબરથી સાત નવેંબર સુધી થયેલ વિરોધ પ્રદર્શનમાં ઓછામાં ઓછા 23 પ્રદર્શનકારીઓને મૃત્યુ થયા છે આયોગે પોતાની રિપોર્ટ આપતા જણાવ્યું છે કે હિંસામાં 23 લોકો મોતને ભેટ્યા છે. જયારે 1077 પ્રદર્શનકારીઓ અને ઇરાકના સુરક્ષાકર્મીઓને ઇજા પહોંચી છે. ઘાયલ લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. તેમજ મામલે પોલીસે ધરપકડ કરેલ 201 પ્રદર્શનકારીઓને પણ મુક્ત કરી દીધા છે. હિંસામાં ઇરાકના સુરક્ષાકર્મી સહીત 8 હજાર  લોકોને ઇજા પહોંચી હતી.

(5:53 pm IST)