દેશ-વિદેશ
News of Friday, 9th November 2018

પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર એકમાત્ર ભારતીય પાયલોટનું થશે સમ્માન

નવી દિલ્હી: બ્રિટિશ સરકારે પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભાગ લેનાર 30 લાખથી વધારે રાષ્ટ્રમંડળના સૈનિકો,નાવિકો અને વાયુ સૈનિકો સહીત શ્રમિકોનું સમ્માન કરવામાં વિદેશી તેમજ રાષ્ટ્રમંડળ પર સ્મારક બનાવવાની ઘોષણા કરી છે.આ સૈનિકોમાં ભારતીય લોકોનો પણ સમાવેશ થાય છે.પ્રથમ વિશ્વયુદ્ધમાં લગભગ 20 લાખ ભારતીય સૈનિકો જોડાયા હતા.જેમાં ભારતીય હરદુત સિંહ મલિક શુરૂમાં કાર્પ માટે કલીફઈ નહોતા કરી શક્ય પરંતુ યુદ્ધમાં તે એકલા જીવિત બચ્યા હતા અને વિમાન ચાલકના રૂપમાં આવ્યા હતા.આ યુદ્ધમાં 90 લાખથી વધારે સૈનિકો મોતને ભેટ્યા હતા જેમાં 10 લાખ રાષ્ટ્રમંડળના દેશોના હતા.

(3:07 pm IST)