દેશ-વિદેશ
News of Tuesday, 9th July 2019

હોંગ-કોંગની નેતાએ કહ્યું ચીની પ્રત્યાર્પણ વિધેયકનો અંત થઇ ચુકયો છે

હોન્ગ-કોંગની ચીન સમર્થક નેતા કેરીલેમએ મંગળવારના કહ્યુ કે પ્રત્યાપર્ણથી સંબંધીત વિવાદિત વિધેયકનો અંત થઇ ચુકયો છે. કેરીએ કહ્યું આ વિધયેક પર સરકારનુ કામ પુરી રીતે અસફળ રહ્યું છે.

        આમાં અપરાધિક સંદિગ્ધોને કેસ માટે ચીન પ્રત્યાર્પિત કરવાનુ પ્રાવધાન હતુ જેના વિરોધમાં હોંગકોંગમા વ્યાપર સ્તર પર પ્રદર્શન થયુ હતુ.

(11:17 pm IST)