News of Saturday, 9th June 2018
તાલિબાને ઇર્દ સંઘર્ષવિરામની ઘોષણા કરી
નવી દિલ્હી:આતંકવાદી સંગઠન અફઘાની તાલિબાને શનિવારના રોજ આ અઠવાડિયાના અંતમાં ઈદના અવસર પર ત્રણ દિવસીય સંઘર્ષવિરામની ઘોષણા કરી છે અફઘાનિસ્તાનની સરકારે ગુરુવારના રોજ સંઘર્ષવિરામની ઘોષણા કર્યા બાદ આ તાલિબાનનો પ્રથમ પ્રસ્તાવ છે તાલિબાને જણાવ્યું કે વિદેશી સેનાઓનો સંઘર્ષવિરામ બહાર રાખવામાં આવશે અને તેના વિરુદ્ધ અભિયાન પણ ચાલુ રાખવામાં આવશે.
(6:39 pm IST)