દેશ-વિદેશ
News of Friday, 9th March 2018

શ્રી ગુરુનાનક દેવજીની અંતિમ જગ્યાને તોડવાની તૈયારી થતા લોકોમાં રોષ

નવી દિલ્હી: પાકિસ્તાનમાં આવેલ ગુરુદ્વારા કરતારપુરા સાહિબદે રસ્તા માટે સંઘર્ષ કરી રહેલ શીખ વિદ્વાન બી.એસ.ગુરાયને શિરોમણી કમિટી દ્વારા જિલ્લા ગુરુદાસપુરમાં આવેલ બાબા નાનક સ્થિત ગુરુ નાનક દેવજીના અંતિમ સ્થાનને પાડી દેવાની તૈયારીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ જગ્યાને બચાવવા માટે લોકો એકતા દેખાડી છે.લોકોએ આ ઐતિહાસિક સ્થાનને બચાવવા માટેનો આગ્રહ કર્યો છે.

(7:47 pm IST)