News of Thursday, 8th March 2018
પાપુઆ ન્યુંગીનીમાં ભૂકંપના કારણે મૃતક આંક વધીને 100એ પહોંચ્યો
નવી દિલ્હી: પ્રશાંત મહાસાગરમાં આવેલ પાપુઆ ન્યુ ગિનીના સુદૂર પર્વતીય ક્ષેત્રમાં ગયા અઠવાડિયે આવેલ ભૂકંપના કારણે મૃતક આંક વધીને 100એ પહોંચી ગઈ છે.પીએનજીના પ્રધાનમંત્રી પીટર ઓ નીલે આ બુધવારના આવેલ 6.7 તીવ્રતાના ભૂકંપના ઝટકાથી પ્રભાવિત થયેલ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી રહી છે.
(8:22 pm IST)