દેશ-વિદેશ
News of Wednesday, 8th May 2019

શ્રીલંકામાં વિસ્ફોટમાં 200 બાળકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા

નવી દિલ્હી: શ્રીલંકામાં ઇસ્ટરના  રવિવારના થયેલ સિલસિલેરા બોંબ વિસ્ફોટમાં લગભગ 200 બાળકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે અને તેમાંથી થોડાક તો પોતાના પરિવારનું ગુજરાન ચલાવનાર એકમાત્ર વ્યક્તિ હોવાનું માલુમ પડી રહ્યું છે  શ્રીલંકન રેડ ક્રોસ સોસાયટીએ જણાવ્યું છે કે થોડાક પરિવારોએ ગુજરાન ચલાવનાર વ્યક્તિને કોઈ દીધા છે અને તેમની પાસે જીવન પસાર કરવા માટે હવે પૈસા જ નથી રહ્યા.

(6:21 pm IST)