News of Monday, 8th April 2019
યમનની રાજધાનીમાં વિસ્ફોટના કારણે 7 બાળકોના મોત
નવી દિલ્હી: યમનના ચિકિત્સ અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રાજધાનીમાં એક ગોડાઉનમાં ભીષણ વિર્સડોટના કારણે શાળાની નજીક ઓછામાં ઓછા 7 બાળકોના મોત નિપજ્યા છે અધિકરોએ વધુમાં જણાવ્યું હતું કે વિસ્ફોટના કારણે 54 લોકો પણ ઘાયલ થયા છે જેમાં શાળાના બાળકોનો સમાવેશ થઇ રહ્યો છે હજુ સુધી એ જાણવા નથી મળ્યું કે વિસ્ફોટ ક્યાં કારણોસર થયો છે.
(6:23 pm IST)