દેશ-વિદેશ
News of Wednesday, 7th August 2019

નોબેલ પુરસ્કાર વિજેતા ટોની મોરિસનનું નિધન

નવી દિલ્હી: નોબેલ પુરસ્કાર વિજેતા તેમજ અમેરિકી લેખક ટોની મોરિસનનું ન્યુયરકના મોટેફોરે મેડિકલ સેંટરમાં 88 વર્ષની વટે નિધન થયું છે ટોની મોરિસનના પરિવારે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ખુબજ દુઃખ સાથે જણાવાયું છે કે અમારા પ્રિય ટોની મોરિસનનું 88 વર્ષની વયે ન્યુયોર્કના મોટેફોરે મેડિકલ સેંટરમાં નિધન થયું છે તેમના મૃત્યુથી તેમના પરિવારના સભ્યોમાં શોકની લાગણી થઇ છે અને તે લોકો ખુબજ દુઃખ અનુભવે છે.

(7:00 pm IST)