News of Saturday, 7th July 2018
નીદરલૈંડએ ઈરાન દૂતાવાસના બે કર્મચારીઓને કાઢી મુક્યા
નવી દિલ્હી: નીદરલૈંડના ઈરાન દૂતાવાસના બે કર્મચારીઓને કાઢી મુકવામાં આવ્યા છે નીદરલૈંડની ગુપ્તચર સેવા એઆઇવીડીએ આ વાતની જાણકારી આપી હતી તેમને આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું કે નીદરલૈંડએ ઈરાન દૂતાવાસના બે અધિકૃત કર્મચારીઓને કાઢી મુખ્ય છે અને આ વિષે તેને કોઈ સૂચના નથી આપી એવું પણ સાથે જણાવ્યું છે.
(5:06 pm IST)