દેશ-વિદેશ
News of Thursday, 7th June 2018

કેન્યામાં વિમાન દુર્ઘનામાં 10 લોકોએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી: મધ્ય કેન્યામાં ગુમ થયેલ નાના પ્લેનનો કાળમાળ મળી આવ્યો છે. જેમાં સ્વર 10 લોકો મોતને ભેટ્યા છે. એરલાઇન્સ અને કેન્યા સરકારે આજે વાતની માહિત મીડિયા ને આપી છે. વિમાન બે દિવસ પહેલા ગુમ થયું હતું. પરિવહન મંત્રાલયનાપ્રધાન સચિવ પોલ મરીન્ગાએ કહ્યું કે અમે જે વિમાનને શોડી રહ્યા હતા તેનો કાળમાળ મળી આવ્યો છે જેમાં સવાર દુ લોકો મોતને ભેટ્યા છે. દુર્ઘના પર સરકાર દ્વારા શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. મટુટકોના પરિવારજનો સામે દુઃખની લાગવી વ્યક્ત કરીએ છે.

(9:02 pm IST)