દેશ-વિદેશ
News of Thursday, 7th June 2018

યમનમાં નાવડી ઉંધી પડતા 46 ઈથોપિયનના મોત

નવી દિલ્હી: માનવ તસ્કરોની યમન જઈ રહેલ નવાળી મધદરિયે ઉંધી પડી જતા તેમાં સવાર  46 ઈથિપિયન નાગરિકોના મોત નિપજ્યા છે. અને 16 લોકો હજુ ગુમ છે. સંયુક્ત રાષ્ટ્રની વિદેશ મંત્રાલયથી વાતની માહિતી આપવામાં આવી છે.

 સોમાલિયાના બોસસો કિનારેથી માનવ તસ્કરોની નાવડીમાં 100 પ્રવસીઓ સવાર હતા જેમાં 83 પુરુષો અને 17 મહિલાઓ હતી.  તમામ પ્રવાસીઓ કામની શોધમાં યમન અને ખાદી દેશો તરફ જઈ રહ્યા હતા. દુર્ઘટનાની વિદેશ મંત્રાલય દ્વારા ઘણી નિંદા કરવામાં આવી રહી છે.

(9:00 pm IST)