News of Tuesday, 7th April 2020
14 એપ્રિલ પછી પણ ઇસ્લામાબાદમાં શરૂ રહેશે લોકડાઉન:સરકારે 8 દિવસનો સમય વધાર્યો
નવી દિલ્હી:રાજધાનીમાં સરકારની તરફથી 14 એપ્રિલ પછી 8 દિવસનું લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રાજધાનીમાં સોમવારના રોજ કોરોના વાયરસથી સંક્રમિત 19 વધારે દર્દીઓ મળી આવતા સંખ્યા વધીને 82સુધી પહોંચી ગઈ છે કોરોનાની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થતા સરકારે લોકડાઉનનો સમય વધારીને હજુ 8 દિવસ લંબાવી દીધો છે.
શહેરમાં કોરોના વાયરસની સાત ઘટના નવી સામે આવી છે ત્રણ દિવસ પહેલા તુર્કીથી આવેલ ત્રણ લોકોમાં વાયરસની તપાસ કરવામાં આવતા તેમના રિપોર્ટ પોજીટીવ આવ્યા છે આ બધી વાતને ધ્યાનમાં લઈને ત્યાંની સરકારે હજુ લોકડાઉનનો સમય લંબાવીને 8 દિવસ વધારી દીધો છે.
(6:37 pm IST)