દેશ-વિદેશ
News of Friday, 6th July 2018

ઓમ શિનરિક્યો સંપ્રદાયના વડા શોકો અસહારાને મૃત્યુદંડ અપાયો

જાપાનમાં 20 માર્ચ, 1995માં ટોક્યો અન્ડરગ્રાઉન્ડ ટ્રેનમાં 'સારીન' નામનો ઝેરી ગેસ છોડનારા 'ઓમ શિનરિક્યો' સંપ્રદાયના વડા અને યોગ ગુરુ તરીકે જાણીતા શોકો અસહરાને મૃત્યુદંડ આપી દેવાયો છે. જાપાનમાં કરાયેલા એ આતંકવાદી હુમલામાં 13 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે હજારોની સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. આ મામલે સંપ્રદાયના વધુ 12 લોકો મુત્યુદંડની રાહ જોઈ રહ્યા છે.

(11:46 pm IST)