દેશ-વિદેશ
News of Friday, 6th July 2018

ભારતને આ કારણોસર લાગશે ઝટકો

નવી દિલ્હી: વિવાદિત ઇસ્લામિક પ્રચારક જાકીર નાઈક પર આજે મલેશિયાના પ્રધાનમંત્રી મહાતિર મોહમ્મ્દએ બયાન આપતા જણાવ્યું છે કે હજુ તેનો પ્રત્યર્પતિ નહીં કરવામાં આવે.મલેશિયાના પ્રધાનમંત્રીએ આપેલ બયાન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જાકીર નાયકના ભારત આવવાની ખબર ભારે ભરખમ રીતે ફરી રહી છે મલેશિયાઈ પીએમએ જણાવ્યું હતું કે અમારો દેશ હજુ જાકીર નાયકને પ્રત્યપિત નહીં કરે.

(6:36 pm IST)