દેશ-વિદેશ
News of Tuesday, 6th February 2018

સીરિયા હવાઈ હુમલામાં મૃતક આંક વધીને 11એ પહોંચ્યો

નવી દિલ્હી: સીરિયાના ઈદલીબ પ્રાંતમાં વિદ્રોહીઓએ કબ્જે કરેલ વિસ્તારમાં હવાઈ હુમલામાં પાંચ લોકોના મોત નિપજ્યા છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ હુમલાં પાંચ લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય ઘણા લોકોને ઇજા પહોંચી છે.ઈદલીબ શહેરથી દૂર 40 કિલોમીટર તરમાલા  નામના ગામમાં હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં પાંચ મોતને ભેટ્યા અને તે આંક વધીને હાલમાં 11એ પહોંચી ગયો છે.આ ક્ષેત્ર પર હજી બે આતંકવાદીઓનો કબ્જો છે.

(6:41 pm IST)