દેશ-વિદેશ
News of Thursday, 4th March 2021

સાઉથ સુડાનમાં વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત

નવી દિલ્હી: સાઉથ સુડાનના જોગલેઇ રાજ્યમાં એક વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે મૃતક લોકોમાં બે વિમાનના પાયલોટનો પણ સમાવેશ થઇ રહ્યો છે. એરલાઇન દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વિમાન જયારે ઉડાન ભર્યું હતું ત્યારે તેમાં 24 લોકો સવાર હોવાનું માલુમ પડી રહ્યું છે. વિમાન એચકે-4274 દુર્ઘટનાગ્રસ્ત હોવાની ઘટનામાં ભયાનક રીતે નુકસાનગ્રસ્ત થયું હોવાનું માલુમ પડી રહ્યું છે. પાયલોટ સહીત 10 લોકોના મોત નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(4:51 pm IST)